Junagadh: પૌરાણિક દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ બંધ કરાયું, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

|

May 02, 2021 | 12:25 PM

સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધતા તિર્થગૌર સમિતિએ પિતૃ તર્પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દામોદર કુંડ ખાતે ચૈત્ર મહિનામાં પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણની વિધિ બંધ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધતા તિર્થગૌર સમિતિએ પિતૃ તર્પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દામોદર કુંડ ખાતે ચૈત્ર મહિનામાં પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

Next Video