હવે તમારા ગામમાં જ કઢાવી શકો છો આવકનો દાખલો, જાણો નવા નિયમ વિશે

|

Oct 17, 2019 | 10:42 AM

ગુજરાત સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી આવક 5 લાખ સુધીની હોય તો પ્રમાણપત્ર તલાટી-મ-મંત્રી દ્વારા કાઢી આપવામાં આવશે. આ પ્રમાણપત્ર સાથે જરુરી પુરાવા બીડવાના રહેશે તો એક જ દિવસમાં અરજીનો નિકાલ થશે એટલે કે એક જ દિવસમાં આવકનું પ્રમાણપત્ર મળી શકશે. Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી […]

હવે તમારા ગામમાં જ કઢાવી શકો છો આવકનો દાખલો, જાણો નવા નિયમ વિશે

Follow us on

ગુજરાત સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી આવક 5 લાખ સુધીની હોય તો પ્રમાણપત્ર તલાટી-મ-મંત્રી દ્વારા કાઢી આપવામાં આવશે. આ પ્રમાણપત્ર સાથે જરુરી પુરાવા બીડવાના રહેશે તો એક જ દિવસમાં અરજીનો નિકાલ થશે એટલે કે એક જ દિવસમાં આવકનું પ્રમાણપત્ર મળી શકશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  દિવાળીના તહેવારને લઈને ગુના અટકાવવા માટે વડોદરા પોલીસનો ખાસ એક્શન પ્લાન, જુઓ VIDEO

લોકોને તાલુકા વિકાસ અધિકારી પાસે આવકના સર્ટીફિકેટને લઈને ધક્કા ખાવા પડે છે. સરકારે લોકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. તલાટી-કમ-મંત્રી જે-તે ગામમાં હોય છે તેને આ સત્તા આપવામાં આવી છે. આ નિયમ જેની આવક 5 લાખ સુધીની છે તેને જ લાગુ પડશે. ઈ-ગ્રામ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે તેવા અહેવાલ મળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLGoApm-8-MXzceI-tc0wIr7qA7dYGHvkC[/embedyt]

Published On - 10:40 am, Thu, 17 October 19

Next Article