આવતીકાલથી ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને 16 અને 17 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં મધ્મય વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, દિવ, દાદરાનગર હવેલી, સુરત અને વલસાડમાં ભારેથી અતિભારે […]
Follow us on
આવતીકાલથી ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને 16 અને 17 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં મધ્મય વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, દિવ, દાદરાનગર હવેલી, સુરત અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.