Gujarati NewsGujaratGujcet ni parikshani taarikh ma ferfar 22 august na roj yojanari pariksha 24 august na roj yojashe
તારીખ પર તારીખ,ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વાર ફેરફાર,22 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષા હવે 24 ઓગસ્ટથી યોજાશે
ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વાર ફેરફાર કરાયો છે. 22 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષા હવે 24 ઓગસ્ટ થી યોજાશે, અગાઉ આ પરીક્ષા 30 જુલાઈના રોજ યોજાનારી હતી. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરીને તારીખ 22 ઓગસ્ટ નક્કી કરાઈ હતી, ગૃપ એમાં 49,888 વિદ્યાર્થીઓ આપવાના છે પરીક્ષા. ગૃપ બીમાં 75,519 વિદ્યાર્થીઓ અને ગૃપ એબીમાં 374 વિદ્યાર્થીઓ આપવાના છે […]
ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વાર ફેરફાર કરાયો છે. 22 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષા હવે 24 ઓગસ્ટ થી યોજાશે, અગાઉ આ પરીક્ષા 30 જુલાઈના રોજ યોજાનારી હતી. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરીને તારીખ 22 ઓગસ્ટ નક્કી કરાઈ હતી, ગૃપ એમાં 49,888 વિદ્યાર્થીઓ આપવાના છે પરીક્ષા. ગૃપ બીમાં 75,519 વિદ્યાર્થીઓ અને ગૃપ એબીમાં 374 વિદ્યાર્થીઓ આપવાના છે પરીક્ષા, કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.