
એસટી નિગમે મહત્વનો નિર્ણય લીધો છે. ગામડામાં જતી એસટી બસનું સંચાલન ફરીથી શરૂ કરાવામાં આવેશે. સોમવારથી ગામડામાં પણ દોડશે એસટી બસ. બસના કંડક્ટરને થર્મલ ગન અપવામાં આવશે. પ્રવાસીઓનું થર્મલ ગનથી સ્કેન કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો