રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં નવા 665 કેસ નોંધાયા

|

Jan 06, 2021 | 9:50 PM

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 665 કેસ નોંધાયા છે. ત્યારે 4 લોકોના મોત થયા છે.

 

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 665 કેસ નોંધાયા છે. ત્યારે 4 લોકોના મોત થયા છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 1-1નું મોત થયું છે. હાલમાં રાજ્યમાં 8,594 એક્ટિવ કેસ છે. આજે વધુ 897 દર્દી સાજા થયા છે.

 

આ પણ વાંચો: વિલન પ્રાણે કપિલદેવના કેરીયરમાં પણ ફુંક્યા હતા ‘પ્રાણ’, બસ એક ગુસ્સાએ કેરિયરને નિખારી દીધી

 

Published On - 8:23 pm, Wed, 6 January 21

Next Video