મા કાર્ડ અંગે આરોગ્ય કમિશનરની સ્પષ્ટતા, સોફ્ટવેર અપગ્રેડનું કામ ચાલુ હોવાથી વિલંબ, દર્દીને સારવાર માટે અટકાવાશે નહીં

મુખ્યમંત્રી મા અમૃતમ, મા વાત્સલ્ય યોજનામાં સોફ્ટવેર અપગ્રેડેશનની કામગીરીને કારણે આજે અનેક દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સરકારે કોઇ પણ પ્રકારની આગોતરી જાહેરાત વગર તેમજ તેના વિભાગોને યોગ્ય સુચના આપ્યા વગર જ સોફ્ટવેર અપગ્રેડેશનની કામગીરી શરૂ કરી દેતા અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સહિતની રાજ્યની હોસ્પિટલોને મા કાર્ડ અપગ્રેડ કરાવવા લાઇના ઉભા રહેવાની ફરજ પડી હતી. […]

મા કાર્ડ અંગે આરોગ્ય કમિશનરની સ્પષ્ટતા, સોફ્ટવેર અપગ્રેડનું કામ ચાલુ હોવાથી વિલંબ, દર્દીને સારવાર માટે અટકાવાશે નહીં
| Updated on: Oct 15, 2020 | 7:40 PM

મુખ્યમંત્રી મા અમૃતમ, મા વાત્સલ્ય યોજનામાં સોફ્ટવેર અપગ્રેડેશનની કામગીરીને કારણે આજે અનેક દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સરકારે કોઇ પણ પ્રકારની આગોતરી જાહેરાત વગર તેમજ તેના વિભાગોને યોગ્ય સુચના આપ્યા વગર જ સોફ્ટવેર અપગ્રેડેશનની કામગીરી શરૂ કરી દેતા અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સહિતની રાજ્યની હોસ્પિટલોને મા કાર્ડ અપગ્રેડ કરાવવા લાઇના ઉભા રહેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, સાંગલી અને સતારામાં અચાનક જ તુટી પડ્યો વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો