ગુજરાતમાં કોરોના નવા 1073 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 23 લોકોનાં મોત આજે નોંધાયા અને 1046 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. 24 કલાકમાં સુરત 237,અમદાવાદ 161,વડોદરા 115,રાજકોટ 80,ભાવનગર 47,જામનગર 46,અમરેલી 30,ગાંધીનગર-કચ્છ 27,જૂનાગઢ 25,મહેસાણા-મોરબી 24,સુરેન્દ્રનગર 22,ભરૂચ 21,દાહોદ-પંચમહાલ 18,પોરબંદર 17,બોટાદ-ખેડા 14,બનાસકાંઠા 13,આણંદ 12,નવસારી-સાબરકાંઠા 11,પાટણ 10,ગીરસોમનાથ-મહીસાગર 9,નર્મદા-તાપી 8,વલસાડ 7,જૂનાગઢ 5,અરવલ્લી 3,છોટાઉદેપુર-ડાંગ 2,દ્વારકા 1 કેસ નોંધાયો. રાજ્યમાં કુલ કેસ 66782 કેસ નોંધાયા છે તો રાજ્યમાં કુલ મોત 2557 થઈ ગયા છે જ્યારે રાજ્યમાં કુલ સ્વસ્થ થનારાની સંખ્યા 49405 પર પહોચી છે.