ગુજરાતમાં કોરોનાનાં નવા 1020 પોઝિટિવ કેસ,25 લોકોનાં મોત ,898 લોકો ડિસ્ચાર્જ,કુલ સ્વસ્થ થયેલા લોકોનો આંકડો 48359 પર પહોચ્યો

|

Aug 04, 2020 | 3:38 PM

ગુજરાતમાં નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,898 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. રાજ્યની સ્થિતિ વિશે વાત કરીએ તો 24 કલાકમાં સુરત 245, અમદાવાદ 153,વડોદરા 105,રાજકોટ 88,ભાવનગર 55,જૂનાગઢ 37,ગાંધીનગર 28,દાહોદ-કચ્છ 23,જામનગર-પંચમહાલ 22,નર્મદા 20,અમરેલી 18,ભરૂચ-બોટાદ-ગીરસોમનાથ 16,મહેસાણા 15,નવસારી-સાબરકાંઠા 13,મહીસાગર 12,ખેડા 11,પાટણ-સુરેન્દ્રનગર-વલસાડ 10,આણંદ 9,મોરબી 7,બનાસકાંઠા 6,અરવલ્લી 5,તાપી 4,પોરબંદર 3,છોટાઉદેપુર-દ્વારકા 2,ડાંગ 1 કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં કુલ કેસ  […]

ગુજરાતમાં કોરોનાનાં નવા 1020 પોઝિટિવ કેસ,25 લોકોનાં મોત ,898 લોકો ડિસ્ચાર્જ,કુલ સ્વસ્થ થયેલા લોકોનો આંકડો 48359 પર પહોચ્યો
http://tv9gujarati.in/gujarat-ma-koron…8-loko-discharge/

Follow us on

ગુજરાતમાં નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,898 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. રાજ્યની સ્થિતિ વિશે વાત કરીએ તો 24 કલાકમાં સુરત 245, અમદાવાદ 153,વડોદરા 105,રાજકોટ 88,ભાવનગર 55,જૂનાગઢ 37,ગાંધીનગર 28,દાહોદ-કચ્છ 23,જામનગર-પંચમહાલ 22,નર્મદા 20,અમરેલી 18,ભરૂચ-બોટાદ-ગીરસોમનાથ 16,મહેસાણા 15,નવસારી-સાબરકાંઠા 13,મહીસાગર 12,ખેડા 11,પાટણ-સુરેન્દ્રનગર-વલસાડ 10,આણંદ 9,મોરબી 7,બનાસકાંઠા 6,અરવલ્લી 5,તાપી 4,પોરબંદર 3,છોટાઉદેપુર-દ્વારકા 2,ડાંગ 1 કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં કુલ કેસ  65704 જેમાંથી  રાજ્યમાં કુલ મોત  2534 નોંધાયા અને રાજ્યમાં કુલ સ્વસ્થ થયેલા લોકોનો આંકડો 48359 પર પહોચ્યો છે.

 

Next Article