રાજ્ય સરકાર ઉદ્યોગો મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે, ઉદ્યોગ શરૂ કરવા માટે આ 3 વિભાગોને સોંપી જવાબદારી

|

Apr 14, 2020 | 10:10 AM

કોરોનાના કહેર વચ્ચે આવતા સોમવારથી ઉદ્યોગો શરૂ કરવાનું આયોજન છે. રાજ્ય સરકારે 3 વિભાગને ઉદ્યોગો શરૂ કરવાની જવાબદારી સોંપી છે. શ્રમ અને રોજગાર, ખાણ અને ખનીજ, GIDC તથા કુટીર ઉદ્યોગોને જવાબદારી આપી છે. શ્રમ અને રોજગારને વિભાગને શ્રમિકોના સર્વેની જવાબદારી સૌંપવામાં આવી છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ […]

રાજ્ય સરકાર ઉદ્યોગો મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે, ઉદ્યોગ શરૂ કરવા માટે આ 3 વિભાગોને સોંપી જવાબદારી

Follow us on

કોરોનાના કહેર વચ્ચે આવતા સોમવારથી ઉદ્યોગો શરૂ કરવાનું આયોજન છે. રાજ્ય સરકારે 3 વિભાગને ઉદ્યોગો શરૂ કરવાની જવાબદારી સોંપી છે. શ્રમ અને રોજગાર, ખાણ અને ખનીજ, GIDC તથા કુટીર ઉદ્યોગોને જવાબદારી આપી છે. શ્રમ અને રોજગારને વિભાગને શ્રમિકોના સર્વેની જવાબદારી સૌંપવામાં આવી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સાથે જ શ્રમિકોની રહેવાની અને પરિવહનની વ્યવસ્થા હશે તેવા ઉદ્યોગોને જ મંજૂરી મળશે. ત્યારે શનિવાર સુધી તમામ વિભાગોને રિપોર્ટ સોંપવા માટેનું સુચન સરકારે કર્યુ છે. આવતા સોમવારે સરકાર ઉદ્યોગો મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article