GUJARAT : સરકારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. તાલુકા કક્ષાએ રાષ્ટ્રધ્વજને સલામી આપવા 250 લોકોને જ આમંત્રણ આપી શકાશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 26 જાન્યુઆરીની ઉજવણી માત્ર 56 મિનિટમાં જ પૂરી કરવા આદેશ કરાયો છે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગે કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જાણ કરી છે.
Published On - 11:46 am, Tue, 19 January 21