રાજ્યમાં શાળાઓ ક્યારથી ખુલશે? રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાસેથી જાણો તમામ સવાલોના જવાબ

|

Jun 08, 2020 | 2:09 PM

રાજ્યમાં શાળાઓ ક્યારથી ખુલશે તે પ્રશ્ન તમામ વાલીઓના મનમા હશે. ભરતી પ્રક્રિયાનો ઉકેલ ક્યારે આવશે તે સવાલ પણ ઉઠી રહ્યા છે, ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે ટીવીનાઈન સાથે કરેલી ખાસ વાતચીતમાં કહ્યું કે, હાલ કોઈ પણ શાળા ખોલવામાં આવશે નહીં. વળી આ વર્ષે શાળા કોલેજમાં ફી વધારો […]

રાજ્યમાં શાળાઓ ક્યારથી ખુલશે? રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાસેથી જાણો તમામ સવાલોના જવાબ

Follow us on

રાજ્યમાં શાળાઓ ક્યારથી ખુલશે તે પ્રશ્ન તમામ વાલીઓના મનમા હશે. ભરતી પ્રક્રિયાનો ઉકેલ ક્યારે આવશે તે સવાલ પણ ઉઠી રહ્યા છે, ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે ટીવીનાઈન સાથે કરેલી ખાસ વાતચીતમાં કહ્યું કે, હાલ કોઈ પણ શાળા ખોલવામાં આવશે નહીં. વળી આ વર્ષે શાળા કોલેજમાં ફી વધારો પણ નહીં આવે.

આ પણ વાંચો: આજથી રાજ્યભરમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન અને સાવચેતી સાથે હોટેલ અને રેન્ટોરન્ટ થઈ શરૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article