રાજ્યમાં CORONAના નવા 283 કેસ નોંધાયા, હાલમાં 1,690 એક્ટીવ કેસ

|

Feb 21, 2021 | 9:13 PM

રાજ્યમાં CORONA સંક્રમણના નવા કેસો અને કોરોનાથી થતાં મૃત્યુમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ગત દિવસ કરતા કોરોનાના કેસો વધ્યા છે.

રાજ્યમાં CORONA સંક્રમણના નવા કેસો અને કોરોનાથી થતાં મૃત્યુમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ગત દિવસ કરતા કોરોનાના કેસો વધ્યા છે. રાજ્યમાં 21 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં CORONAના નવા 283 કેસ નોંધાયા છે.

 

 

રાજ્યમાં CORONA સંક્રમણના નવા કેસો અને કોરોનાથી થતાં મૃત્યુમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 21 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં CORONAના નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું નથી. સાથે જ આ 24 કલાકમાં રાજ્યમાં 8 જિલ્લામાં CORONAનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

 

રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 66, તેમજ વડોદરામાં 57, સુરતમાં 46 અને રાજકોટમાં 16 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી મુક્ત થઈને સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 264 અને અત્યાર સુધીમાં કુલ 2,61,009 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કોરોનાના 1,690 એક્ટીવ કેસ છે.

 

આ પણ વાંચો: Gujarat: 6 મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજિત 42 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ 49.64 ટકા મતદાન

Next Video