CM વિજય રૂપાણીને આજે હોસ્પિટલમાંથી કરાઈ શકે છે ડિસ્ચાર્જ, આવતીકાલે કરશે મતદાન

|

Feb 20, 2021 | 11:59 AM

કોરોના સંક્રમિત મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મતદાન કરશે. CMનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો હોસ્પિટલમાંથી રજા અપાશે, પરંતુ જો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ જવાશે.

કોરોના સંક્રમિત મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મતદાન કરશે. મુખ્યપ્રધાન PPE કિટ પહેરીને રાજકોટના વોર્ડ નંબર 10માં મત આપશે. U.N. મહેતા હોસ્પિટલ તરફથી સાંજે CMનું મેડિકલ બુલેટિન જાહેર કરાશે. CMનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો હોસ્પિટલમાંથી રજા અપાશે, પરંતુ જો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ જવાશે.

Next Video