
અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનની ખુશી દેશભરમાં જોવા મળી છે. ત્યારે પ્રદેશ ભાજપ કમલમ ખાતે પણ દિવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કમલમને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ગઈકાલથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો