ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી, જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવા સૂચન કર્યું

|

Aug 06, 2020 | 2:42 PM

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી કાઢી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં જે ઘટના બની છે કે ખૂબજ દુઃખદ છે. આવી ઘટના ફરીથી ન બને તે માટે તંત્ર સજાગ બને તેવું સૂચન કરાયું છે. તેમણે એ પણ સૂચન કર્યું કે જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાય તેના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. […]

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી, જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવા સૂચન કર્યું
ફાઈલ ફોટો

Follow us on

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી કાઢી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં જે ઘટના બની છે કે ખૂબજ દુઃખદ છે. આવી ઘટના ફરીથી ન બને તે માટે તંત્ર સજાગ બને તેવું સૂચન કરાયું છે. તેમણે એ પણ સૂચન કર્યું કે જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાય તેના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ.

આ પણ વાંચો: વડોદરા શહેરની 42 કોવિડ હોસ્પિટલોમાં ફાયર બ્રિગ્રેડની ટીમો દ્વારા ચકાસણી શરૂ કરાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article