Gujarat : કોરોનાના નવા 266 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત

|

Feb 19, 2021 | 7:44 PM

Gujarat : પાછલા 24 કલાકમાં રાજયમાં કોરોના નવા 266 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે.

Gujarat : પાછલા 24 કલાકમાં રાજયમાં કોરોના નવા 266 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે અમદાવાદ શહેરમાં સૌથી વધારે 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે સુરતમાં કોરોનાના નવા 37 કેસ ઉમેરાયા છે. આ ઉપરાંત વડોદરામાં 42 અને રાજકોટમાં 21 નવા કેસ નોંધાયા છે. હાલ રાજયમાં કોરોનાના કુલ 1684 એક્ટિવ કેસ છે. આજે કોરોનામાંથી 277 દર્દીઓએ મુક્તિ મેળવી હોવાથી રજા અપાઇ છે.

 

Next Video