GIRSOMNATH : રાવલ સિંચાઇ કેનાલમાં પડયું ગાબડું, રસ્તા પર ભરાયા પાણી

|

Mar 12, 2021 | 5:41 PM

GIRSOMNATH : રાવલ સિંચાઈ કેનાલમાં ગાબડું પડયું છે. ઉના નજીક પાતાપુર, ઉમેજ અને નાઠેજ ગામને આ કેનાલ થકી પાણી પુરુ પાડવામાં આવે છે.

GIRSOMNATH : રાવલ સિંચાઈ કેનાલમાં ગાબડું પડયું છે. ઉના નજીક પાતાપુર, ઉમેજ અને નાઠેજ ગામને આ કેનાલ થકી પાણી પુરુ પાડવામાં આવે છે. કેનાલમાં પાણી લીકેજના કારણે રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયા છે. જેથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.

 

Next Video