ઉનાના દરિયામાં 3 બોટની જળ સમાધિ, લાપતા 5 ખલાસીઓ પૈકી 2 નાં મૃતદેહ મળ્યા

|

Dec 16, 2019 | 10:28 AM

ઉનાના દરિયામાં 3 બોટે જળસમાધી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 3 બોટમાં 21 ખલાસીઓ સવાર હતા જેમાંથી પાંચ ખલાસીઓ લાપતા થયા હતા. લાપતા 5 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય 3 ખલાસી હજુ પણ લાપતા છે. ઉનાના સયદ રાજપરા બંદર નજીકની આ ઘટના છે. આ બંદરથી 25 નોટિકલ માઇલ દૂર દરિયામાં […]

ઉનાના દરિયામાં 3 બોટની જળ સમાધિ, લાપતા 5 ખલાસીઓ પૈકી 2 નાં મૃતદેહ મળ્યા

Follow us on

ઉનાના દરિયામાં 3 બોટે જળસમાધી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 3 બોટમાં 21 ખલાસીઓ સવાર હતા જેમાંથી પાંચ ખલાસીઓ લાપતા થયા હતા. લાપતા 5 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય 3 ખલાસી હજુ પણ લાપતા છે. ઉનાના સયદ રાજપરા બંદર નજીકની આ ઘટના છે. આ બંદરથી 25 નોટિકલ માઇલ દૂર દરિયામાં આ બોટ ડુબી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article