VIDEO: સાસણ ગીર જતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે, 4 મહિના માટે સિંહ દર્શન બંધ

|

Jun 16, 2019 | 4:38 AM

જૂનાગઢના સાસણ ગીરમાં આજથી 4 મહિના માટે સિંહ દર્શન બંધ થશે. ચોમાસાની ઋતુમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓનો સંવનન અને પ્રજનન કાળ હોય છે. આ સમયમાં પ્રવાસીઓ માટે ચાર મહિના સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર ખાતે જાહેર જનતા માટે સિંહ દર્શન બંધ રહેશે. આ પણ વાંચો: આજે ભારત […]

VIDEO: સાસણ ગીર જતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે, 4 મહિના માટે સિંહ દર્શન બંધ

Follow us on

જૂનાગઢના સાસણ ગીરમાં આજથી 4 મહિના માટે સિંહ દર્શન બંધ થશે. ચોમાસાની ઋતુમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓનો સંવનન અને પ્રજનન કાળ હોય છે. આ સમયમાં પ્રવાસીઓ માટે ચાર મહિના સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર ખાતે જાહેર જનતા માટે સિંહ દર્શન બંધ રહેશે.

આ પણ વાંચો: આજે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો રદ થઈ શકે, આ છે કારણો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

4 મહિના બાદ 16 ઓક્ટોબરથી ફરી જાહેર જનતા માટે સિંહ દર્શન શરૂ કરવામાં આવશે. જો કે આ સમયગાળા દરમિયાન જૂનાગઢમાં આવેલો દેવળિયા પાર્ક ખુલ્લો રહેશે. જ્યાં પ્રવાસીઓ ચોમાસા દરમિયાન પણ સિંહ દર્શન કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article