GANDHINAGAR : રાજ્યની યુનિવર્સિટીના અધ્યાપકો અને શૈક્ષણિક સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ 1-1-2016 થી આપવામાં આવશે. એરીયર્સની રકમના 50 ટકા પહેલો હપ્તો રાજ્ય સરકાર ચૂકવી આપશે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ ગૃહમાં આ જાહેરાત કરી છે.
Published On - 1:56 pm, Fri, 5 March 21