Gandhinagar: ગુજરાત શિક્ષણ બોર્ડનો ધો-12 વિ.પ્ર.ની ઉત્તરવહી ઑનલાઈન ચકાસવાનો નિર્ણય

|

Jan 27, 2021 | 7:58 PM

Gandhinagar : જીપીએસસી અને જીટીયુ બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ઑનલાઈન ઉત્તરવહી ચકાસશે.

Gandhinagar: જીપીએસસી અને જીટીયુ બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ઑનલાઈન ઉત્તરવહી ચકાસશે. શિક્ષણ વિભાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની હવે ઑનલાઈન ચકાસણી કરવાનો નિર્ણય કર્યો. શિક્ષણ બોર્ડ પાછલા 4 વર્ષથી ઑનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું. ઑનલાઈન પેપર ચકાસણીને પગલે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે. અને પરિણામમાં પારદર્શિતા વધશે.

 

Next Video