Gandhinagar : 31 જુલાઈ શનિવારે ગૌણ સેવા પંસદગી મંડળની પરીક્ષા યોજાશે

|

Jul 29, 2021 | 7:22 PM

Gandhinagar : 31 જુલાઈ શનિવારે ગૌણ સેવા પંસદગી મંડળની પરીક્ષા યોજવાની સરકારે જાહેરાત કરી છે. જેમાં સિનિયર કલાર્કની 1497 જગ્યા માટે આ પરીક્ષા યોજવામાં આવશે.

Gandhinagar : 31 જુલાઈ શનિવારે ગૌણ સેવા પંસદગી મંડળની પરીક્ષા યોજાશે
file photo

Follow us on

Gandhinagar : રાજય સરકાર દ્વારા આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં 31 જુલાઈ શનિવારે ગૌણ સેવા પંસદગી મંડળની પરીક્ષા યોજવાની સરકારે જાહેરાત કરી છે. જેમાં સિનિયર કલાર્કની 1497 જગ્યા માટે આ પરીક્ષા યોજવામાં આવશે. રાજયના 1105 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, આણંદ, સાબરકાંઠાના કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા આપી શકશે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Published On - 7:20 pm, Thu, 29 July 21

Next Article