Gandhinagar : ધોરણ 3થી 8માં આપવી પડશે પરીક્ષા, શિક્ષણવિભાગે પરિપત્ર જાહેર કર્યો

|

Feb 25, 2021 | 4:34 PM

Gandhinagar : રાજય શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરી પરીક્ષા લેવાનો આદેશ કર્યો છે. આ આદેશ મુજબ ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડશે.

Gandhinagar : રાજય શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરી પરીક્ષા લેવાનો આદેશ કર્યો છે. આ આદેશ મુજબ ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડશે. સાથે જ પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજાશે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ સ્કૂલોને આદેશ કર્યો છે. જેમાં ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવાશે. આ સાથે જ તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને કોમન પ્રશ્નપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવાશે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો.

 

Next Video