GANDHINAGAR : દહેગામ T.H.O.વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયા

|

Mar 06, 2021 | 3:12 PM

GANDHINAGAR : દહેગામ તાલુકા હેલ્થ ઓફિસર વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયા છે.

GANDHINAGAR : દહેગામ તાલુકા હેલ્થ ઓફિસર વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયા છે. 24 ફેબ્રુઆરીના રોજ વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 16 જાન્યુઆરીના રોજ દહેગામ THO ડો. આર.કે.પટેલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધાના ગણતરીના દિવસોમાં જ ડો. આર.કે.પટેલ કોરોના સંક્રમિત થયા છે. સમગ્ર બાબતે જીલ્લા હેલ્થ ઓફિસર ડો. મનુ સોલંકીએ આ ખુલાસો કર્યો છે. જોકે, જીલ્લા હેલ્થ ઓફિસરે મીડિયા સમક્ષ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો છે.

 

Next Video