સુરતના અગ્નિકાંડ બાદ સાણંદ GIDC નજીક કેમિકલ કંપનીમાં આગની ઘટના, ફાયર સુવિધાને લઈ કર્યા આક્ષેપો

|

Jun 07, 2019 | 7:07 AM

અમદાવાદથી નજીક આવેલી સાણંદ GIDC નજીક આગ લાગવાની ઘટના બની છે..જય અંબે કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે. આ પણ વાંચોઃ આચાર્ય રાકેશ પ્રસાદ સાથેના પોલીસકર્મીઓએ સત્સંગી મહિલાઓને માર માર્યો, કારણ હતું મંદિરમાં બૂટ સાથે […]

સુરતના અગ્નિકાંડ બાદ સાણંદ GIDC નજીક કેમિકલ કંપનીમાં આગની ઘટના, ફાયર સુવિધાને લઈ કર્યા આક્ષેપો

Follow us on

અમદાવાદથી નજીક આવેલી સાણંદ GIDC નજીક આગ લાગવાની ઘટના બની છે..જય અંબે કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ આચાર્ય રાકેશ પ્રસાદ સાથેના પોલીસકર્મીઓએ સત્સંગી મહિલાઓને માર માર્યો, કારણ હતું મંદિરમાં બૂટ સાથે પ્રવેશ

ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા !
Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ
કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જય કેમિકલ કંપનીમાં લાગેલી આગનું કારણ હજૂ અકબંધ છે. પરંતુ નવાઈની વાત એ છે..અવાર નવાર આગની ઘટનાઓ બન્યા પછી પણ સાણંદ GIDCમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી. જેના કારણે અમદાવાદથી પાણીના ટેન્કર મંગાવવા પડ્યા છે. અને એવુ નથી કે GIDCના વેપારીઓએ રજૂઆત નથી કરી. છેલ્લા 8 વર્ષથી રજૂઆતો કર્યા છતાં પણ હજી સુધી ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

TV9 Gujarati

 

Published On - 2:33 pm, Mon, 27 May 19

Next Article