ફી મુદ્દે સરકાર અને સંચાલકો વચ્ચે આરપારની લડાઇ,બે બાહુબલીઓની લડાઈમાં વાલીઓ અને બાળકોનો મરો

|

Jul 23, 2020 | 6:13 AM

ફી મુદ્દે સરકાર અને સંચાલકો વચ્ચે આરપારની લડાઇ ચાલી રહી છે અને સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન લેવાતા સરકારનો ઠરાવ આવ્યા બાદ સરકારના ઠરાવ સામે શાળા સંચાલકોએ ચઢાવી બાયો ચઢાવી અને આજથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું. સુરતમાં શું કહી રહ્યા છે વાલીઓ સાંભળો.

ફી મુદ્દે સરકાર અને સંચાલકો વચ્ચે આરપારની લડાઇ,બે બાહુબલીઓની લડાઈમાં વાલીઓ અને બાળકોનો મરો
http://tv9gujarati.in/fee-mudde-sarkar…e-baadko-no-maro/ ‎

Follow us on

ફી મુદ્દે સરકાર અને સંચાલકો વચ્ચે આરપારની લડાઇ ચાલી રહી છે અને સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન લેવાતા સરકારનો ઠરાવ આવ્યા બાદ સરકારના ઠરાવ સામે શાળા સંચાલકોએ ચઢાવી બાયો ચઢાવી અને આજથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું. સુરતમાં શું કહી રહ્યા છે વાલીઓ સાંભળો.

Next Article