અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આ તારીખથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ થશે શરૂ

|

May 13, 2020 | 3:01 PM

અમદાવાદના 10 કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરી ચીજો વેચવાની શરૂઆત કરાશે. જો કે, તેમાં કેટલાક નિયમોનું પાલન ખૂબ જ જરૂરી રહેશે. ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણીનગર કન્ટેઈન્મેન્ટ ઝોન છે. જ્યાં 15 મેથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ શરૂ થશે. આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ […]

અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આ તારીખથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ થશે શરૂ

Follow us on

અમદાવાદના 10 કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરી ચીજો વેચવાની શરૂઆત કરાશે. જો કે, તેમાં કેટલાક નિયમોનું પાલન ખૂબ જ જરૂરી રહેશે. ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણીનગર કન્ટેઈન્મેન્ટ ઝોન છે. જ્યાં 15 મેથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ શરૂ થશે.

આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ અલગ સેક્ટરમાં માટે કઈ કઈ મોટી જાહેરાત કરી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article