Gujarati NewsGujaratEssential commodity stores will be reopened in ahmedabads 10 containment zones from may 15
અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આ તારીખથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ થશે શરૂ
અમદાવાદના 10 કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરી ચીજો વેચવાની શરૂઆત કરાશે. જો કે, તેમાં કેટલાક નિયમોનું પાલન ખૂબ જ જરૂરી રહેશે. ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણીનગર કન્ટેઈન્મેન્ટ ઝોન છે. જ્યાં 15 મેથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ શરૂ થશે. આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ […]
Follow us on
અમદાવાદના 10 કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરી ચીજો વેચવાની શરૂઆત કરાશે. જો કે, તેમાં કેટલાક નિયમોનું પાલન ખૂબ જ જરૂરી રહેશે. ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણીનગર કન્ટેઈન્મેન્ટ ઝોન છે. જ્યાં 15 મેથી જીવન જરૂરિયાતની દુકાનો અને ફેરિયાઓની સેવાઓ શરૂ થશે.