VIDEO: આર્થિક મંદીની અસર! 250 જેટલા રત્ન કલાકારોને કરાયા છુટા

|

Aug 31, 2019 | 9:13 AM

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી જેમ્સના સંચાલકોએ 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. અચાનક જ ખોટનું કારણ આગળ ધરીને 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવતા રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે મંદીનો સામનો કરી રહેલા હિરા ઉદ્યોગમાં હવે તેની અસર જોવા મળી રહી છે અને તેનો સીધો ભોગ […]

VIDEO: આર્થિક મંદીની અસર! 250 જેટલા રત્ન કલાકારોને કરાયા છુટા

Follow us on

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી જેમ્સના સંચાલકોએ 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. અચાનક જ ખોટનું કારણ આગળ ધરીને 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવતા રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે મંદીનો સામનો કરી રહેલા હિરા ઉદ્યોગમાં હવે તેની અસર જોવા મળી રહી છે અને તેનો સીધો ભોગ રત્ન કલાકારો બની રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આત્મવિલોપન કરતા રેલવે હોસ્પિટલના કર્મચારીનો LIVE VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article