સુરતમાં નર્સિંગ સ્ટાફમાં નારાજગી, સરકાર પૂર્ણ પગાર આપે તેવી માગ

સુરતમાં નર્સિંગ સ્ટાફને પૂર્ણ પગાર ન મળતા નારાજગી છવાઇ છે. 5 વર્ષ બાદ પણ હજુ કર્મચારીઓને કાયમી કરાયા નથી. 2014માં 2500ના ફિક્સ ગ્રેડ પે પર ભરતી કરાઇ હતી. સરકાર પૂર્ણ પગાર આપે તેવી નર્સિંગ સ્ટાફની માગ છે.  

સુરતમાં નર્સિંગ સ્ટાફમાં નારાજગી, સરકાર પૂર્ણ પગાર આપે તેવી માગ
| Updated on: Dec 21, 2020 | 1:09 PM

સુરતમાં નર્સિંગ સ્ટાફને પૂર્ણ પગાર ન મળતા નારાજગી છવાઇ છે. 5 વર્ષ બાદ પણ હજુ કર્મચારીઓને કાયમી કરાયા નથી. 2014માં 2500ના ફિક્સ ગ્રેડ પે પર ભરતી કરાઇ હતી. સરકાર પૂર્ણ પગાર આપે તેવી નર્સિંગ સ્ટાફની માગ છે.