વાયુ’ની દિશા બદલાઈ પણ જોખમ યથાવત્, વાવાઝોડાની હિલચાલ વિશે સૌથી ઝડપી અપડેટ્સ

|

Jun 13, 2019 | 6:31 AM

વાયુ વાવાઝોડું ભલે ફંટાઈ ગયું હોય પરંતુ ગુજરાત પરથી ખતરો ટળ્યો નથી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, હાલ વાવાઝોડું નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાથી ખૂબ નજીકથી વાવાઝોડું પસાર થઈ રહ્યું હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસવાની સંભાવના છે. ગીરસોમનાથ, વેરાવળ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારેથી […]

વાયુની દિશા બદલાઈ પણ જોખમ યથાવત્, વાવાઝોડાની હિલચાલ વિશે સૌથી ઝડપી અપડેટ્સ

Follow us on

વાયુ વાવાઝોડું ભલે ફંટાઈ ગયું હોય પરંતુ ગુજરાત પરથી ખતરો ટળ્યો નથી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, હાલ વાવાઝોડું નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાથી ખૂબ નજીકથી વાવાઝોડું પસાર થઈ રહ્યું હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસવાની સંભાવના છે. ગીરસોમનાથ, વેરાવળ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે, પરંતુ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article