ખેડૂતો માટે ખુશખબર, જમીન રી-સર્વ પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણાની મુદ્દતમાં 3 મહિનાનો વધારો

|

Jan 01, 2020 | 10:09 AM

જમીન રી-સર્વે પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણા કરાવવા માગતા ખેડૂતો માટે ખુશખબર છે. કારણ કે હવે ક્ષતિ સુધારણા કરવાની મુદતમાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ મુદ્દત 31 ડિસેમ્બર 2019 સુધીની હતી. તેમાં વધારો કરીને હવે 31 માર્ચ 2020 સુધી મુદ્દત લંબાવાઈ છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી […]

ખેડૂતો માટે ખુશખબર, જમીન રી-સર્વ પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણાની મુદ્દતમાં 3 મહિનાનો વધારો

Follow us on

જમીન રી-સર્વે પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણા કરાવવા માગતા ખેડૂતો માટે ખુશખબર છે. કારણ કે હવે ક્ષતિ સુધારણા કરવાની મુદતમાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ મુદ્દત 31 ડિસેમ્બર 2019 સુધીની હતી. તેમાં વધારો કરીને હવે 31 માર્ચ 2020 સુધી મુદ્દત લંબાવાઈ છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે પ્રમોલગેશન પછી જમીન રેકર્ડમાં થયેલી ક્ષતિ દૂર કરવા માટે અરજી કરવાની હોય છે. જો કે જાણકારીના અભાવે અરજદારો પર્યાપ્ત માત્રામાં અરજી કરી શક્યા ન હતા. જેના માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત વિદેશમાં રહેતા તથા બહાર ગામ રહેતાં ખેડૂતો નિયત સમયમાં અરજી ન કરી શકતા, તેમની માટે પણ મુદતમાં વધારો કરાયો છે. મુદ્દત વધારવા માટે અનેક ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. જેને લઈને મહેસૂલ વિભાગે નિર્ણય લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

Next Article