દરીયામાં કોસ્ટગાર્ડની કાબીલેદાદ કામગીરી, ડુબી રહેલા કાર્ગો જહાજનાં 12 ક્રૃ મેમ્બરને બચાવી લીધા, જુઓ વિડિયો

|

Sep 28, 2020 | 10:24 AM

ભારતીય તટરક્ષક દળે MSV કૃષ્ણ સુદામા જહાજ પર રહેલા 12 ક્રૂ મેમ્બર્સને સહિસલામત રીતે બચાવી લીધા છે, ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર ક્રૂ મેમ્બર ફસાયા હતા. 26 સપ્ટેમ્બરના રોજ MSV કૃષ્ણ સુદામા જહાજ મુદ્રાથી 905 ટન ચોખા અને ખાંડનો જથ્થો લઈને જીબુતી જવા માટે રવાના થયું હતું, આજ સમયે તટરક્ષક દળનું C-411 જહાજ […]

દરીયામાં કોસ્ટગાર્ડની કાબીલેદાદ કામગીરી, ડુબી રહેલા કાર્ગો જહાજનાં 12 ક્રૃ મેમ્બરને બચાવી લીધા, જુઓ વિડિયો

Follow us on

ભારતીય તટરક્ષક દળે MSV કૃષ્ણ સુદામા જહાજ પર રહેલા 12 ક્રૂ મેમ્બર્સને સહિસલામત રીતે બચાવી લીધા છે, ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર ક્રૂ મેમ્બર ફસાયા હતા. 26 સપ્ટેમ્બરના રોજ MSV કૃષ્ણ સુદામા જહાજ મુદ્રાથી 905 ટન ચોખા અને ખાંડનો જથ્થો લઈને જીબુતી જવા માટે રવાના થયું હતું, આજ સમયે તટરક્ષક દળનું C-411 જહાજ ઓખાથી જવા માટે રવાના થયું હતું, જ્યાં સમગ્ર બનાવ અંગે જાણ તટરક્ષક દળને થતા તમણે મધ દરિયે રહેલા MV સધર્ન રોબિન જહાજની તાત્કાલિક ધોરણે મદદ લીધી હતી, આમ મધરાતે અને મધ દરિયે સંયુક્ત ઓપરેશન પાર પાડી 12 ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Next Article