અમદાવાદ શહેરમાં મેટ્રોના ચાલતા કામકાજથી રહેણાક મકાનો કે વ્યવસાયિક દુકાનોને નુકસાન થયુ હોવાની ફરીયાદો અવારનવાર ઉઠી રહી છે. ત્યારે ગોમતીપૂરમાં મેટ્રોના ચાલતા કામકાજથી જૈન દેરાસર અને 40 મકાનોને નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ મેટ્રોના અધિકારીને જાણ કરી છે. અને નુકસાન થયેલ મકાનોનો સર્વે […]
Follow us on
અમદાવાદ શહેરમાં મેટ્રોના ચાલતા કામકાજથી રહેણાક મકાનો કે વ્યવસાયિક દુકાનોને નુકસાન થયુ હોવાની ફરીયાદો અવારનવાર ઉઠી રહી છે. ત્યારે ગોમતીપૂરમાં મેટ્રોના ચાલતા કામકાજથી જૈન દેરાસર અને 40 મકાનોને નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ મેટ્રોના અધિકારીને જાણ કરી છે. અને નુકસાન થયેલ મકાનોનો સર્વે કરીને નુકસાની ભરપાઈ કરવા માંગ કરી છે.