રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO

|

Jul 04, 2019 | 12:22 PM

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરની રથયાત્રામાં ગજરાજ અકળાઇ ઉઠ્યા બાદ માનસિક સંતુલન ગુમાવી દીધું હતુ. ત્યારબાદ થોડાસમય માટે માહોલ અફરાતફરી ભર્યો બની ગયો હતો. મળતી માહિતી અનુસાર રાધાકુંડથી ગજરાજ ખૂબજ ધીમો ચાલતો હતો. આ પણ વાંચો: VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત Web Stories View more પાકિસ્તાની […]

રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO

Follow us on

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરની રથયાત્રામાં ગજરાજ અકળાઇ ઉઠ્યા બાદ માનસિક સંતુલન ગુમાવી દીધું હતુ. ત્યારબાદ થોડાસમય માટે માહોલ અફરાતફરી ભર્યો બની ગયો હતો. મળતી માહિતી અનુસાર રાધાકુંડથી ગજરાજ ખૂબજ ધીમો ચાલતો હતો.

આ પણ વાંચો: VIDEO: રથયાત્રાના પોલીસ બંદોબસ્તને લઈને શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંઘ પણ હાજર, TV9 સાથે કરી ખાસ વાતચીત

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તેને સાચવવા માટે મહાવત પણ જોડે જ હતો. રથયાત્રા દશામાના મંદિરથી આગળ નીકળ્યા બાદ ગજરાજે અચાનક જ માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને તે ગોળગોળ ફરવા લાગતાં ભારે અફરાતફરી મચી હતી. ગોપાલલાલજીની સાથે ગજરાજ ઉપર બેઠેલા સેવકો ટપોટપ કૂદકા મારીને નીચે ઉતરી ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહાવત દ્વારા ગજરાજને કાબુમાં લેવાનો અને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કાબુમાં ન આવતાં તુરંત જ ગોપાલલાલજીને રથ મંગાવીને તેમાં બિરાજમાન કરાવામાં આવ્યા હતા. આ ગજરાજ જયપુરથી ડાકોર આવ્યા હતા.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article