Dahod: કોરોના વકરતા હોળી-ધૂળેટીના મેળા પર પ્રતિબંધ, દર રવિવારે જિલ્લાના તમામ બજારો રહેશે બંધ

|

Mar 21, 2021 | 7:58 AM

દાહોદમાં કોરોના સંક્રમણ વકરતા હોળી-ધૂળેટીના મેળા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દાહોદમાં યોજાતા પરંપરાગત મેળા સૌ પ્રથમવાર યોજાશે નહીં. દાહોદ જિલ્લાના બજારો દર રવિવારે બંધ રહેશે.

દાહોદમાં કોરોના સંક્રમણ વકરતા હોળી-ધૂળેટીના મેળા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દાહોદમાં યોજાતા પરંપરાગત મેળા સૌ પ્રથમવાર યોજાશે નહીં. દાહોદ જિલ્લાના બજારો દર રવિવારે બંધ રહેશે. આ ઉપરાંત લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

Next Video