VIDEO: ‘વાયુ’ સંકટના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ, 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા બંધ

|

Jun 12, 2019 | 10:46 AM

વાયુ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર જતી 10 ટ્રેન અને ST સેવા સુરક્ષાના કારણે રદ્દ કરવામાં આવી છે. 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા રદ્દ. વાયુ વાવાઝોડાને લઈને દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથક માં વાયુ વાવઝોડાનુ સંકટ તોળાઈ […]

VIDEO: વાયુ સંકટના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ, 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા બંધ

Follow us on

વાયુ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર જતી 10 ટ્રેન અને ST સેવા સુરક્ષાના કારણે રદ્દ કરવામાં આવી છે. 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા રદ્દ. વાયુ વાવાઝોડાને લઈને દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથક માં વાયુ વાવઝોડાનુ સંકટ તોળાઈ રહ્યું છે.

ત્યારે સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન અને ST બસ રદ્દ કરવામાં આવી છે. આગામી 14 જુન સુધી આ સેવા બંધ રહેશે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article