VIDEO: ‘વાયુ’નું તાંડવઃ કચ્છ, માંગરોળ અને પોરબંદર સહિતના દરિયાઈ કાંઠા પરથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ

|

Jun 12, 2019 | 6:00 AM

કચ્છના કંડલા પોર્ટ નજીકના બનના વિસ્તારમાં રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ નજીક રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દરિયાકાંઠે નજીકમાં જ રહેતા મજૂરોને બસ મારફતે નાની ચિરાઈ, ખારી રોહર, ગોપાલપુરી ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટની કોલોનીમાં લઈ જવામાં આવી રહ્યાં છે. વાવાઝોડા સમયે સંભવિત નુકસાની ટાળવા […]

VIDEO: વાયુનું તાંડવઃ કચ્છ, માંગરોળ અને પોરબંદર સહિતના દરિયાઈ કાંઠા પરથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ

Follow us on

કચ્છના કંડલા પોર્ટ નજીકના બનના વિસ્તારમાં રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ નજીક રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દરિયાકાંઠે નજીકમાં જ રહેતા મજૂરોને બસ મારફતે નાની ચિરાઈ, ખારી રોહર, ગોપાલપુરી ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટની કોલોનીમાં લઈ જવામાં આવી રહ્યાં છે. વાવાઝોડા સમયે સંભવિત નુકસાની ટાળવા માટે કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ અને પોલીસ સંયુક્ત રીતે લોકોને સલામત સ્થળોએ ખસેડી રહી છે.

આ પણ વાંચોઃ VIDEO: પોરબંદરમાં વાવાઝોડાને પગલે સ્થળાંતરીત લોકો માટે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓએ તૈયાર કર્યા ફૂડ પેકેટ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તો ગીર સોમનાથ દરિયો તોફાની બન્યો છે. દરિયામાં આવેલી ભરતીના કારણે દરિયાના આસપાસની દુકાનો પોલીસે કરાવી બંધ કરાવી દીધી છે. સાથે લોકોને પણ દરિયા પાસે ન જવાની સૂચના વારંવાર જાહેર થઈ રહી છે. ભરતીના કારણે લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. તો પોરબંદર સહિત દરિયાના કાંઠા વિસ્તારમાં આવેલી હોટલોમાંથી પણ મુસાફરોને પણ પરત જવાનું કહેવામાં આવી રહ્યું છે.

Published On - 5:56 am, Wed, 12 June 19

Next Article