સમગ્ર રાજ્ય પર જ્યારે વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે. વાવાઝોડાની તમામ પરિસ્થિતિ પર અહીંથી નજર રાખવામાં આવી રહી છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાઝોડુ ત્રાટકવાના એંધાણ છે. ત્યારે સૌરાષ્ટ્રની સ્થિતિને લઈ પળે પળની માહિતી મેળવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાત તરફ ગતિમાન અને તાંડવ કરતા ‘વાયુ’ વાવાઝોડા પહેલા અમદાવાદના આ વિસ્તારોમાં વરસાદ
સૌથી વધુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાઝોડુ ત્રાટકવાના એંધાણ છે. ત્યારે સૌરાષ્ટ્રની સ્થિતિને લઈ પળે પળની માહિતી મેળવવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો