Gujarati NewsGujaratCyclone vayu 6 teams of ndrf airlifted from chennai gujarat ndrf 350 karta vadhu javano ni airlift
‘વાયુ’ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક, 350 કરતા વધુ NDRFના જવાનોને એરલિફ્ટ કરાવામાં આવ્યા
જામનગરમાં વાયુ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને 350 કરતા વધુ NDRFના જવાનોને એરલીફ્ટ કરાવામાં આવ્યા છે. પટણા, વિજયવાડા અને આરકોનોમથી એરલિફ્ટ કરી જામનગર એરબેઝ પર ઉતારાવામાં આવ્યા છે. આ પણ વાંચો: સુરતના ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ… જુઓ આ VIDEO Web Stories View more શરીરમાં આયર્નની કમી હોય તો […]
Follow us on
જામનગરમાં વાયુ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને 350 કરતા વધુ NDRFના જવાનોને એરલીફ્ટ કરાવામાં આવ્યા છે. પટણા, વિજયવાડા અને આરકોનોમથી એરલિફ્ટ કરી જામનગર એરબેઝ પર ઉતારાવામાં આવ્યા છે.