‘વાયુ’ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક, 350 કરતા વધુ NDRFના જવાનોને એરલિફ્ટ કરાવામાં આવ્યા

જામનગરમાં વાયુ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને 350 કરતા વધુ NDRFના જવાનોને એરલીફ્ટ કરાવામાં આવ્યા છે. પટણા, વિજયવાડા અને આરકોનોમથી એરલિફ્ટ કરી જામનગર એરબેઝ પર ઉતારાવામાં આવ્યા છે. આ પણ વાંચો: સુરતના ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ… જુઓ આ VIDEO ઘટનાની ગંભીરતા પ્રમાણે વિવિધ સ્થળોએ મોકલાશે. કુલ 10 જિલ્લામાં120 […]

વાયુ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક, 350 કરતા વધુ NDRFના જવાનોને એરલિફ્ટ કરાવામાં આવ્યા
| Updated on: Jun 12, 2019 | 12:17 PM

જામનગરમાં વાયુ વાવાઝોડાને લઈ સરકાર અને સેના સતર્ક છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને 350 કરતા વધુ NDRFના જવાનોને એરલીફ્ટ કરાવામાં આવ્યા છે. પટણા, વિજયવાડા અને આરકોનોમથી એરલિફ્ટ કરી જામનગર એરબેઝ પર ઉતારાવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતના ઓલપાડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ… જુઓ આ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો