Gujarati NewsGujaratCrocodiles came to bharuch and zadhadiya with the water of narmada
નર્મદાના નીરની સાથે ભરૂચ અને ઝધડીયામાં ઘસી આવ્યા મગર
સરદાર સરોવર નર્મદા બંધમાંથી વિપૂલમાત્રામાં છોડાયેલા પાણીની સાથે સાથે મગર પણ નર્મદા નદીમાં ઘૂસી આવ્યા છે. નર્મદા નદીના પાણી ભરૂચ અને ઝઘડીયામાં ફરી વળતા પાણીની સાથેસાથે મગર પણ ભરૂચ શહેર અને ઝઘડીયામાં ઘસી આવ્યા છે. ઝઘડીયાના નાના સાંજા ગામના ખેતરમાં નર્મદાના પાણીમાં મગર તરતો દેખાતા ખેડૂત વર્ગમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. તો ભરૂચના કોટ […]
Follow us on
સરદાર સરોવર નર્મદા બંધમાંથી વિપૂલમાત્રામાં છોડાયેલા પાણીની સાથે સાથે મગર પણ નર્મદા નદીમાં ઘૂસી આવ્યા છે. નર્મદા નદીના પાણી ભરૂચ અને ઝઘડીયામાં ફરી વળતા પાણીની સાથેસાથે મગર પણ ભરૂચ શહેર અને ઝઘડીયામાં ઘસી આવ્યા છે. ઝઘડીયાના નાના સાંજા ગામના ખેતરમાં નર્મદાના પાણીમાં મગર તરતો દેખાતા ખેડૂત વર્ગમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. તો ભરૂચના કોટ વિસ્તારમાં નર્મદા નદીમાં મગર તરતો દેખાતા માછીમારોમાં પણ ચિંતા પેઠી છે. જુઓ વીડિયો.