નર્મદાના નીરની સાથે ભરૂચ અને ઝધડીયામાં ઘસી આવ્યા મગર

|

Sep 19, 2020 | 2:53 PM

સરદાર સરોવર નર્મદા બંધમાંથી વિપૂલમાત્રામાં છોડાયેલા પાણીની સાથે સાથે મગર પણ નર્મદા નદીમાં ઘૂસી આવ્યા છે. નર્મદા નદીના પાણી ભરૂચ અને ઝઘડીયામાં ફરી વળતા પાણીની સાથેસાથે મગર પણ ભરૂચ શહેર અને ઝઘડીયામાં ઘસી આવ્યા છે. ઝઘડીયાના નાના સાંજા ગામના ખેતરમાં નર્મદાના પાણીમાં મગર તરતો દેખાતા ખેડૂત વર્ગમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. તો ભરૂચના કોટ […]

નર્મદાના નીરની સાથે ભરૂચ અને ઝધડીયામાં ઘસી આવ્યા મગર

Follow us on

સરદાર સરોવર નર્મદા બંધમાંથી વિપૂલમાત્રામાં છોડાયેલા પાણીની સાથે સાથે મગર પણ નર્મદા નદીમાં ઘૂસી આવ્યા છે. નર્મદા નદીના પાણી ભરૂચ અને ઝઘડીયામાં ફરી વળતા પાણીની સાથેસાથે મગર પણ ભરૂચ શહેર અને ઝઘડીયામાં ઘસી આવ્યા છે. ઝઘડીયાના નાના સાંજા ગામના ખેતરમાં નર્મદાના પાણીમાં મગર તરતો દેખાતા ખેડૂત વર્ગમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. તો ભરૂચના કોટ વિસ્તારમાં નર્મદા નદીમાં મગર તરતો દેખાતા માછીમારોમાં પણ ચિંતા પેઠી છે. જુઓ વીડિયો.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 5:07 am, Wed, 2 September 20

Next Article