રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં ઉજવાતા તહેવારોની મોજ નાગરિકો નહી માણી શકે. તમામ પ્રકારના ધાર્મિક તહેવારો, મેળાવડા અને શોભાયાત્રા પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી. તેઓએ સ્પષ્ટતા કરી કે વિવિધ સંઘો, મંડળો અને ધાર્મિક સંસ્થાના સંચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે લોકહિતમાં નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: મદ્રાસ હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદને કર્યો 10 લાખનો દંડ,જાણો શું હતું કારણ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો