કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઓગસ્ટમાં ઉજવાતા તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

|

Aug 07, 2020 | 1:19 PM

રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં ઉજવાતા તહેવારોની મોજ નાગરિકો નહી માણી શકે. તમામ પ્રકારના ધાર્મિક તહેવારો, મેળાવડા અને શોભાયાત્રા પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી. તેઓએ સ્પષ્ટતા કરી કે વિવિધ સંઘો, મંડળો અને ધાર્મિક સંસ્થાના સંચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે લોકહિતમાં નિર્ણય કર્યો છે. આ […]

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઓગસ્ટમાં ઉજવાતા તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

Follow us on

રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં ઉજવાતા તહેવારોની મોજ નાગરિકો નહી માણી શકે. તમામ પ્રકારના ધાર્મિક તહેવારો, મેળાવડા અને શોભાયાત્રા પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી. તેઓએ સ્પષ્ટતા કરી કે વિવિધ સંઘો, મંડળો અને ધાર્મિક સંસ્થાના સંચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે લોકહિતમાં નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: મદ્રાસ હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદને કર્યો 10 લાખનો દંડ,જાણો શું હતું કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article