કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઓગસ્ટમાં ઉજવાતા તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં ઉજવાતા તહેવારોની મોજ નાગરિકો નહી માણી શકે. તમામ પ્રકારના ધાર્મિક તહેવારો, મેળાવડા અને શોભાયાત્રા પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી. તેઓએ સ્પષ્ટતા કરી કે વિવિધ સંઘો, મંડળો અને ધાર્મિક સંસ્થાના સંચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે લોકહિતમાં નિર્ણય કર્યો છે. આ […]

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઓગસ્ટમાં ઉજવાતા તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ
| Updated on: Aug 07, 2020 | 1:19 PM

રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં ઉજવાતા તહેવારોની મોજ નાગરિકો નહી માણી શકે. તમામ પ્રકારના ધાર્મિક તહેવારો, મેળાવડા અને શોભાયાત્રા પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી. તેઓએ સ્પષ્ટતા કરી કે વિવિધ સંઘો, મંડળો અને ધાર્મિક સંસ્થાના સંચાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે લોકહિતમાં નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: મદ્રાસ હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદને કર્યો 10 લાખનો દંડ,જાણો શું હતું કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો