ગુજરાતના CM રૂપાણીએ કોરોના રસીકરણ મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કોઇ પણ રસીકરણમાં નાનું મોટું રિએક્શન આવતું હોય છે. સાથે જ CMએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના રસીકરણ સફળ છે. કોઇ ગંભીર મામલો હજુ સામે આવ્યો નથી તેમ પણ CMએ ઉમેર્યું છે.