VIDEO: સોનાની સાવરણીથી પહિંદ વિધિ બાદ લોકોને દર્શન આપવા જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

ભગવાન જગન્નાથ લોકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે સવારના 5 વાગ્યાથી ભગવાનના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ત્યારે પહિંદ વિધિ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના પ્રધાનો પહોંચ્યા હતા. સોનાની સાવરણીથી રથમાં રહેલી રજને સાફ કરી હતી. જે બાદ વિજય રૂપાણીએ રથને ખેંચ્યા પણ હતા. જુઓ આ […]

VIDEO: સોનાની સાવરણીથી પહિંદ વિધિ બાદ લોકોને દર્શન આપવા જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા
| Updated on: Jul 04, 2019 | 2:05 AM

ભગવાન જગન્નાથ લોકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે સવારના 5 વાગ્યાથી ભગવાનના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ત્યારે પહિંદ વિધિ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના પ્રધાનો પહોંચ્યા હતા. સોનાની સાવરણીથી રથમાં રહેલી રજને સાફ કરી હતી. જે બાદ વિજય રૂપાણીએ રથને ખેંચ્યા પણ હતા. જુઓ આ વીડિયો…

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]