મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO

રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ચુક્યું છે. ગાંધીનગરના કંટ્રોલરૂમ ખાતે મુખ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેની સ્પષ્ટતા કરી છે. આ બેઠકમાં CMએ વાયુ વાવાઝોડાને લઈને ખાસ માહિતી આપી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   CMએ જણાવ્યું કે ગાંધીનગરથી જે અધિકારીઓ અને […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO
| Updated on: Jun 14, 2019 | 8:30 AM

રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ચુક્યું છે. ગાંધીનગરના કંટ્રોલરૂમ ખાતે મુખ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેની સ્પષ્ટતા કરી છે. આ બેઠકમાં CMએ વાયુ વાવાઝોડાને લઈને ખાસ માહિતી આપી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

CMએ જણાવ્યું કે ગાંધીનગરથી જે અધિકારીઓ અને પ્રધાનોને વિવિધ શહેરોમાં મોકલવામાં આવ્યા છે તેમને પરત બોલાવી લેવામાં આવશે સાથે જ વિસ્થાપિતોને પણ પોતાના ઘરે જવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી વિસ્થાપિતોને સહાય પણ કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પુખ્તવયના લોકોને સરકાર દિવસના 60 રૂપિયા અને બાળકોને દિવસના 45 રૂપિયા લેખે કેશડોલ્સ પણ ચૂકવશે તો આવતીકાલથી પોર્ટ એક્ટિવિટી અને શાળા-કોલેજે પણ કાર્યરત કરી દેવામાં આવશે. 144 ગામમાં વિજળીની સમસ્યા છે તેને પણ આજ રાત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો