છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1,161 નવા કેસ, 9 લોકોના મોત

|

Oct 17, 2020 | 8:52 PM

કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોના વાઈરસના 1,161 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વઘુ રાજકોટમાં 3 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અમદાવાદ અને સૂરતમાં બે-બે દર્દી મોતને ભેટ્યા છે. સૌથી વધુ સુરત શહેરમાં 171 અને ગ્રામ્યમાં 68 નવા કેસ નોંધાયા છે, અમદાવાદ શહેરમાં 168 […]

છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1,161 નવા કેસ, 9 લોકોના મોત

Follow us on

કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોના વાઈરસના 1,161 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વઘુ રાજકોટમાં 3 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અમદાવાદ અને સૂરતમાં બે-બે દર્દી મોતને ભેટ્યા છે. સૌથી વધુ સુરત શહેરમાં 171 અને ગ્રામ્યમાં 68 નવા કેસ નોંધાયા છે, અમદાવાદ શહેરમાં 168 અને ગ્રામ્ય પંથકમાં 15 નવા કેસ નોંધાયા છે.  જ્યારે વડોદરા શહેરમાં 74 અને ગ્રામ્યમાં 42 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 1,1270 દર્દીઓ સાજા થયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article