Breaking News: અમદાવાદમાં પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલી રેસ્ટોરાંમાં લાગેલી આગ ઉપર મેળવાયો કાબૂ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

|

Mar 19, 2023 | 8:52 PM

પ્રહલાદ નગર ગાર્ડન પાસે એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરાંમાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો ચોથા માળ સુધી પહોંચ્યો હતો. અને ફાયરની 7 ગાડીઓ દ્વારા આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Breaking News: અમદાવાદમાં પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલી રેસ્ટોરાંમાં લાગેલી આગ ઉપર મેળવાયો કાબૂ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Follow us on

પ્રહલાદ નગર ગાર્ડન પાસે એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરાંમાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો ચોથા માળ સુધી પહોંચ્યો હતો. અને ફાયરની 7 ગાડીઓ દ્વારા આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટનામાં ફાયર ઓફિસર ઘનશ્યામ વાઘેલાએ જણાવ્યું હતું કે રેસ્ટોરામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી અને રસોડામાં લાગેલી આગ ચીમની મારફતે ટેરેસ સુધી  પહોંચી ગઈ હતી.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:53 pm, Sun, 19 March 23

Next Article