Gujarati NewsGujaratBreaking news the fire in the restaurant near prahlad nagar garden in ahmedabad was brought under control 7 vehicles of fire brigade at the scene au14533
Breaking News: અમદાવાદમાં પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલી રેસ્ટોરાંમાં લાગેલી આગ ઉપર મેળવાયો કાબૂ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
પ્રહલાદ નગર ગાર્ડન પાસે એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરાંમાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો ચોથા માળ સુધી પહોંચ્યો હતો. અને ફાયરની 7 ગાડીઓ દ્વારા આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Follow us on
પ્રહલાદ નગર ગાર્ડન પાસે એપાર્ટમેન્ટમાં આવેલી રેસ્ટોરાંમાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો ચોથા માળ સુધી પહોંચ્યો હતો. અને ફાયરની 7 ગાડીઓ દ્વારા આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટનામાં ફાયર ઓફિસર ઘનશ્યામ વાઘેલાએ જણાવ્યું હતું કે રેસ્ટોરામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી અને રસોડામાં લાગેલી આગ ચીમની મારફતે ટેરેસ સુધી પહોંચી ગઈ હતી.