Breaking News : નડિયાદના ઉતરસંડામા ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના, એક શ્રમિકનું મૃત્યુ

|

Jun 25, 2023 | 7:59 PM

ખેડા જિલ્લાના નડિયાદના ઉતરસંડામાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના ઘટી છે . જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મૃત્યુ થયું છે.

Breaking News : નડિયાદના ઉતરસંડામા ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના, એક શ્રમિકનું મૃત્યુ
Nadiad Labour Death

Follow us on

ખેડા જિલ્લાના નડિયાદના ઉતરસંડામાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના ઘટી છે . જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મૃત્યુ થયું છે..ડ્રેનેજ લાઈન માટે ખોદકામ સમયે માટી ધસી પડતા 2 મજૂરો ડ્રેનેજમાં પડ્યા હતા. ઉતરસંડા રોડ પર ડ્રેનેજનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન માટી ધસી પડતા 2 મજૂરો ડ્રેનેજના ખોદવાના ખાડામાં દટાયા હતા.ફાયર વિભાગની ટીમે બંને મજૂરનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા.જેમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:16 pm, Sun, 25 June 23

Next Article