બનાસકાંઠાના અંબાજીમાં અકસ્માતની ઘટના બની હતી. અંબાજીના કૈલાશ ટેકરીના ઢાળમાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા જીપને ટક્કર મારતા જીપ ચાલકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટક્કર મારીને વાહન ચાલક ફરાર જઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 9:23 pm, Sat, 18 March 23