BOTAD: RAM TEMPLE નિર્માણ માટે વડતાલ તાબાના મંદિરો દ્વારા 1 કરોડનું અનુદાન

|

Jan 31, 2021 | 2:43 PM

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અયોધ્યા નિર્માણ માટે નિધિ અર્પણ માટેના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ તાબાના વિવિધ મંદિરો દ્વારા, રામ મંદિર માટે રૂ. 1 કરોડનું અનુદાન આપવામાં આવ્યુ હતું.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે, અયોધ્યા નિર્માણ માટે નિધિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અલગ અલગ મંદિરો દ્વારા અયોધ્યા મંદિર માટે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટ વડતાલ, ગોપીનાથજી મદિર ગઢડા, રાધારમણ મંદિર જૂનાગઢ અને સાળંગપુર કષ્ટભજન મંદિરના સંયુક્ત ઉપક્રમે રામ મંદિર માટે નિધિ એકત્રિત કરી 1 કરોડ રૂપિયાની નિધિનો ચેક, ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અર્પણ કર્યા હતો.

 

Next Video